PM મોદીએ કહ્યું- હું 2047 સુધીમાં લોકોના જીવનમાંથી સરકારી દખલ દૂર કરી દઇશ
શનિવારે જ્યારે ચુંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી એ જ સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું હતું કે, હું તો 2029ની નહીં, પરંતુ 2047ની તૈયારી કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, 2047 સુધીમાં લોકોની જિંદગીમાંથી સરકારી દખલને દુર કરી દઇશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે,