નવ ગ્રહોના દોષ દૂર કરવા આ મંત્રનો કરો જાપ, ચોક્કસ મળશે લાભ

PC: gujarati.chaaroo.com

કુંડળીના દોષ અને દુર્ભાગ્યને દૂર કરવા માટે જ્યોતિષમાં અલગ-અલગ મંત્ર આપવામાં આવ્યા છે. દેવી-દેવતાઓની કૃપા મેળવવા અને નવ ગ્રહોના દોષ દૂર કરવા માટે એક મંત્રનો જાપ કરવાથી તમામ દોષ દૂર થઈ શકે છે. અને તેનો ચોક્કસ લાભ પણ મળી શકે છે. જે લોકોની કુંડળીમાં નવ ગ્રહો સાથે સંબંધિત કોઈ દોષ હોય છે, તેમને દેવી-દેવતાઓની કૃપા પણ નથી મળી શકતી. તેના કારણે કામમાં નિષ્ફળતા મળે છે.

આ મંત્રનો કરો જાપ

ब्रह्मा मुरारिस्त्रिपुरान्तकारी भानुः शशी भूमिसुतो बुधश्च।
गुरुश्च शुक्रः शनि राहुकेतवः कुर्वन्तु सर्वे ममसुप्रभातम्॥

આ મંત્રનો અર્થ છે કે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ બધા મારી સવારને મંગળમય બનાવે.

સવારે ઘરના મંદિરમાં પૂજા કર્યા બાદ આ મંત્રનો જાપ 11, 21 અને 108 વખત કરવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp