શું રાહુલ ગાંધીએ ફેંકવાનું શરૂ કરી દીધું? કે પછી અશોક ચવ્હાણ ખોટા છે?
રવિવારે 'ભારત જોડ ન્યાય યાત્રા'ની પૂર્ણાહુતિ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે મહારાષ્ટ્રમાં એક વરિષ્ઠ સહયોગીએ જ્યારે કોંગ્રેસ છોડી, તો તેઓ મારા મા પાસે રડતા આવ્યા અને બોલ્યા કે મારી પાસે એ શક્તિ સામે લડવાની તાકત નથી. રાહુલ ગાંધીના આ નિવેદનથી રાજનીતિક ગલિયારામાં અટકળો છે કે તેમણે