ખેડુતોને કામના સમાચાર- ગુજરાત હાઇકોર્ટે GPCBને 20 લાખનો દંડ ફટકાર્યો
ખેડુતો માટે કામના સમાચાર સામે આવ્યા છે.ગુજરાતની એક કંપનીએ ઝેરી પાણી છોડવાને કારણે ખેડુતોની જમીન અને પાકને ભારે નુકશાન થયું હતું. ખેડુતોએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખટાવ્યા હતા. હાઇકોર્ટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ( GPCB)ને ખેડુતોને 20 લાખ રૂપિયાનું વળતર ચુકવવાનો આદેશ આપ્યો છે. તમે પણ જો તમારી જમીન પ્રદુષણને કારણે