એલ.પી.સવાણી વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓએ માતા-પિતાનું પૂજન કર્યું

PC: Khabarchhe.com

અડાજણ ખાતે આવેલી એલ.પી.સવાણી વિદ્યાભવનમાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્વાંજલિ આપવામાં આવી હતી.

આ અનોખા કાર્યક્રમના સંગમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેમની પરિભાષાની વિવિધતાથી પરિચિત કરાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp