સેહવાગની સેટિંગની વાત પર ભડક્યો ગાંગુલી

PC: dmcdn.net

વિરેન્દર સેહવાગ અવારનવાર પોતાની ટ્વીટને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તેણે આપેલા એક ઈન્ટરવ્યુના સ્ટેટમેન્ટને કારણે તે ચર્ચામાં છે. સેહવાગે કહ્યું હતું કે, BCCIમા તેની સેટિંગ નહોતી એટલે તે ભારતીય ક્રિકેટ ટીમનો કોચ નહોતો બની શકયો. આના પર ક્રિકેટ એડવાઇઝરી કમિટિનો સભ્ય સૌરવ ગાંગુલી ભડક્યો હતો અને તેણે સેહવાગે પર હુમલો કરતા કહ્યું હતું કે, મારે કંઈ નથી કહેવું, તેમણે મૂર્ખતાપૂર્ણ વાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.