‘પદ્માવતિ’ વિવાદ પર બોલ્યો દબંગ સલમાન

PC: educultureexchange.com

‘પદ્માવતિ’ ફિલ્મને લઈને વિરોધનો સામનો કરી રહેલા ડિરેક્ટર સંજય લીલા ભણશાલીના બચાવમાં દબંગ સલમાન ખાન સામે આવ્યો છે. સલમાને ‘પદ્માવતિ’ના વિરોધ પર કહ્યું હતું કે, ભણશાલી ખૂબ જ પ્રેમાળ ફિલ્મો બનાવે છે અને તેમની ફિલ્મોમાં કંઈ ખોટું નથી હોતું. ફિલ્મને જોયા વગર કોઈ નિર્ણય ન લેવો જોઈએ. સલમાને કહ્યું હતું કે, ફિલ્મ રીલિઝ થવી જોઈએ કે નહીં, તે નક્કી કરવાનો અધિકાર ફક્ત સેન્સર બોર્ડનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.