પ્રાર્થના કરું કે મારો દીકરો મારા જેવો ન બનેઃ સંજય દત્ત

PC: newsviral.net

1993 બોમ્બ બ્લાસ્ટ સમયના આર્મ્સ એક્ટ કેસમાં થોડા સમય પહેલાં જ સજા કાપીને જેલમાંથી બહાર આવેલા બોલિવુડના મુન્નાભાઈ સંજય દત્તે કહ્યું હતું કે, હું પ્રાર્થના કરું છું કે મારો દીકરો શહરાન મારી જેવો ન બને. તેણે વધુમાં કહ્યું કે, મારા પિતા મારા કારણે જે ખરાબ સમયમાંથી પસાર થયા હતાં, હું તેમાંથી પસાર નથી થવા માગતો. મારા પિતાએ અમારી પરવરિશ સામાન્ય બાળકોની જેમ કરી હતી, હું પણ મારા બાળકોને એમ જ રાખું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.