તારક મહેતા...ના અસિત મોદી છે આર્થિક સંકટમાં?જેનિફર મિસ્ત્રીને આપવા માટે પૈસા નથી
ગયા વર્ષે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની શ્રીમતી સોઢી ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા અસિત કુમાર મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો હતો. એક વર્ષ પછી આ અંગે ચુકાદો આવ્યો છે. જેનિફરે અસિત સામેનો કેસ જીતી લીધો છે. કેસ જીત્યા પછી અભિનેત્રીએ TMKOC નિર્માતા વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો