AAPના ટોપ લીડર્સ સાથે કવિતાની થઈ હતી 100 કરોડની ડીલ, EDનો મોટો દાવો
દિલ્હીના તથા કથિત આબકારીનીતિ કૌભાંડ કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પોતાની તપાસ બાદ મોટો દાવો કર્યો છે. EDએ આરોપ લગાવ્યો છે કે તેલંગાણાના MLC કે. કવિતાએ લાભ મેળવવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટી (AAP)ના ટોપ લીડર્સ સાથે એક ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા એક ષડયંત્ર રચ્યું