વાઘેલા મમતા બેનર્જીની જગ્યાએ ‘મમતા કૂલકર્ણી’ બોલી ગયા

PC: intoday.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને કારણે રાજ્યમાં જોરશોરથી નેતાઓ પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે થોડા દિવસ પહેલા જ કોંગ્રેસનો સાથ છોડનાર નેતા શંકરસિંહ વાઘેલાની એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં જીભ લસરી જતા તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મમતા કૂલકર્ણી કહી દીધા હતા. વાઘેલાએ આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, ગુજરાતની જનતા પેંડુલમની જેમ નથી. તે કોંગ્રેસથી નાખુશ થઈને BJP પાસે ગઈ અને BJPને 20 વર્ષ સત્તા સોંપીને જનતા દુખી થઈ ગઈ છે, તો શું તેમને ફરી કોંગ્રેસ પાસે જવું જોઈએ કે, ત્રીજા વિકલ્પ પાસે જવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.