મુખ્યમંત્રી મકરસંક્રાતિની ઉજવણી રાજકોટમાં કરશે

PC: dnaindia.com

ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના ઉત્તરાયણના દિવસે પોતાના હોમ ટાઉન રાજકોટમાં જશે. તેમજ વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.

મુખ્યમંત્રી વિજય રૂપામી તા. 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિની ગાંધીનગરમાં ઉજવણી કર્યા બાદ બપોરના સમયે રાજકોટ જવા રવાના થશે. મુખ્યમંત્રી હવાઈ માર્ગે રાજકોટ પહોંચશે. જ્યાં તેઓ કાર્યકરો અન સમર્થકોની સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત ''વ્હીલ ઓન વિઝડમ''ની બસની ફલેગ ઓફ કાર્યક્રમમાં ભાગ લેશે.

રાત્રે મુખ્યમંત્રી રાજકોટ સક્રિય હાઉસમાં રોકાણ કરશે. જ્યાં સ્થાનિક ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરશે. બીજા દિવસે સવારે તેઓ હવાઈ માર્ગે ગાંધીનગર જવા રવાના થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp