
તાજેતરમાં સુરત જિલ્લાના મલ્ટી પર્પઝ સુપરવાઈઝરોની યોજાયેલી મીટીંગમાં ડેન્ગ્યુ રોગ અટકાયત અંગે ઈ.ચા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. લાખાણી તેમજ જિલ્લા મેલેરીયા અધિકારી ચેતના દેસાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે મુજબ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા શહેર અને જિલ્લાના નાગરિકોને ડેન્ગ્યૂ રોગને ફેલાતો અટકાવવા માટે જાગૃત્તિ કેળવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
મચ્છર ઉત્પત્તિ અટકાવવા આટલુ કરો.
ઉપરોક્ત મચ્છર ઉત્પત્તિ અટકાવવામાં લોકોનો સાથસહકાર ખૂબ જ જરૂરી છે. બેદરકારી રાખવાના કારણે ઘરમાં મચ્છર ઉત્પત્તિ જણાશે, તો આઈ.પી.સી. એક્ટ 188 (45071860)મુજબ શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે છે. જેની નોંધ લેશો.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp