બિન અનામતમાં સરકારે 69 જ્ઞાતિઓનો સમાવેશ કર્યો, જાણો કોણ-કોણ છે

PC: beyondteaching.com

ગુજરાતમાં બનાવાયેલા નોન રિઝર્વ ક્લાસ કોર્પોરેશનમાં કઇ-કઇ જ્ઞાતિઓને સમાવવામાં આવી છે તેની યાદી રાજ્ય સરકારે જાહેર કરી છે. આ યાદી પ્રમાણે બિન અનામત વર્ગમાં 42 હિન્દુ, 24 મુસ્લિમ અને ત્રણ અન્ય ધર્મના લોકો આવે છે જેમને સરકારી લાભ માટેના સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવશે.

સરકારે જ્ઞાતિઓની કેટેગરી આ પ્રમાણે રાખી છે...

36 અનુસૂચિત જાતિ

32 અનુસૂચિત જનજાતિ

146 સામાજિક અને શૈક્ષણિક પછાત

104 OBC

42 બિન અનામત હિંદુ

24 બિન અનામત મુસ્લિમ

03 બિન અનામત ધર્માવલંબી જ્ઞાતિ

બીજા રાજ્યમાંથી ગુજરાતમાં સ્થાયી થનારા પરિવાર માટે સરકારે નક્કી કર્યું છે કે તે છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં રહેતો હોવો જોઇએ. રાજ્યના સામાજિક અને ન્યાય વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે બિન અનામત કોર્પોરેશનમાંથી સરકારના લાભ અથવા બેનિફિટ જોઇતા હોય તો સર્ટિફિકેટ લેવાનું રહેશે.

બિન અનામતની નક્કી કરેલી જ્ઞાતિઓ આ પ્રમાણે છે...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp