હજ યાત્રાને શુભેચ્છા પાઠવતાં આત્મારામ

PC: khabarchhe.com

પવિત્ર મક્કા શહેરની યાત્રા માટે જતા હજ યાત્રિકો માટે ગુજરાત રાજ્ય હજ સમિતિ દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે એક કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં હજ યાત્રિકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી આત્મારામભાઈ પરમાર, ગુજરાત રાજ્ય હજ સમિતિના સભ્યો, મુસ્લિમ આગેવાનો અને હજ યાત્રિકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતા.આવતા મહિને મક્કા શરીફમાં હજ અદા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.