પાટીદાર દીકરી કાંડ: શું પાટીલ કંટ્રોલ કરી શક્યા હોત?

PC: abplive.com

અમરેલીમા પાટીદાર દીકરીની રાત્રે 12 વાગ્યે ધરપકડ અને એ પછી સરઘસ કાઢવાની ઘટનાને 13 દિવસ થયા છતા હજુ ગુજરાતના રાજકારણમાં ગરમાટો છે. ભાજપના સંગઠનનો ઇશ્યુ હોવા છતા ભાજપ ડેમેજ કંટ્રોલને ખાળવા માટે નિષ્ફળ રહ્યું છે.

અમરેલીમાં પાટીદાર દીકરી કાંડનો મુદ્દો કોંગ્રેસે ઉછાળ્યો છે અને હવે આ ઇશ્યુ આગની જેમ આખા ગુજરાતમા પ્રસરી રહ્યો છે. સી આર પાટીલ હજુ ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે, પરંતુ તેમનું અત્યાર સુધી કોઇ નિવેદન સામે આવ્યું નથી. જાણકારોનું કહેવું છે કે, જો સી આર પાટીલ ગુજરાતમાં સક્રીય હોત તો આ ઇશ્યુ આટલો લાંબો ખેંચાયો ન હોત, પરંતુ લાગે છે કે પાટીલ હવે નિષ્ક્રીય થઇ ગયા છે.

આ ઘટનામાં ભાજપની આબરૂના ધજાગરા ઉડી ગયા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp