પોરબંદરમાં પાનની પિચકારીએ કરાવી બબાલ

PC: khabarchhe.com

જનતા જનાર્દન પક્ષના ભાર્ગવ જોષીની અધ્યક્ષતામાં આજે પોરબંદરમાં પાનની પિચકારી મારી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી કચેરીઓ ગંદી કરતાં હોવાથી તેમની સામે આંદોલન કરી રહ્યા છે આજે સવારથી જ ધરણાં યોજવામાં આવ્યા હતા. પાન ખાઈને પિચકારી મારવી તે ગુનો છે. ધુમ્રપાન કરવું તે ગુનો હોવા છતાં પોરબંદરની સરકારી કચેરીઓ ગંદી કરી રહ્યા હોવાથી તેની સ્વચ્છતા જળવાય અને કાયદાનું ઉલ્લંઘન ન થાય તે માટે આંદોલન ચાલી રહ્યું છે. તાલુકા મામલતદાર કચેરીના અધિકારીએ સ્થળ પર આવીને પારણા કરાવી ખાતરી આપી હતી કે પાનની પિચકારી મારીને ગંદકી કરનારને રોકવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp