VIDEO: આંખોનું તેજ વધારવું છે તો ભોજનમાં કરો આનો ઉપયોગ

આંખોના નંબર પણ થઈ જાય છે ઓછા, તો આંખોને સંબંધિત બિમારીઓ પણ નિવારી શકાય છે. એટલું જ નહિ ચામડીઓને સંબંધિત રોગો પણ નિવારી શકાય છે વિટામીન્સ, પ્રોટીનથી ભરપૂર કોથમીરના ઉપયોગથી. તો આ સિવાય પણ અનેક લાભદાયી ગુણો ધરાવે છે કોથમીર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.