EDએ કોર્ટને કહ્યું કે, કેજરીવાલ જેલમાં મીઠી વસ્તુઓ વધારે ખાય છે કારણ કે...
દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે. EDએ કોર્ટમાં દાવો કર્યો કે, મેડિકલ આધાર પર જામીન લેવા માટે અરવિંદ કેજરીવાલ જાણી જોઇને મીઠી વસ્તુઓ ખાય રહ્યા છે. EDએ કહ્યુ કે, કેજરીવાલને ટાઇપ-2 ડાયાબિટીઝ છે, છતા કેજરીવાલ જેલમાં આલુ-પુરી, કેરી, કેળા અને મિઠાઇ આરોગી રહ્યા