PM નરેન્દ્ર મોદીને જાનથી મારવાની ધમકી, દિલ્હી પોલીસ કમિશ્નરને મોકલાયો મેઇલ

PC: swarajyamag.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી ડાયરેક્ટ દિલ્હી પોલીસ કમિશ્નરને મોકલવામાં આવી છે, જેનાથી પોલીસતંત્ર અને PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં તૈનાત SPGને ફરીએકવાર દોડતા કરી દીધા છે.

દિલ્હી પોલીસ કમિશ્નનરના ઇ-મેલ આઇડી પર આ ધમકીભર્યો સંદેશો મોકલવામાં આવ્યો હતો. આ લાઇનના આ મેઇલમાં 2019નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સાથે જ દિવસ અને મહિના વિશે પણ જણાવવામાં આવ્યું છે.

પોલીસનું કહેવું છે કે, આ મેઇલ આસામના કોઈ જિલ્લાથી મોકલવામાં આવ્યો છે. મેઇલ મળ્યા બાદ જ પોલીસ તપાસમાં જોડાય ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp