પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, સીમા પાર ભારતીય અગ્રિમ ચોકીઓને બનાવી નિશાનો

PC: amarujala.com

પાકિસ્તાની સૈનિકોએ શનિવારે જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખાની પાસે અગ્રિમ ચોકીઓને નિશાનો બનાવીને ગાળીબારી કરી હતી. રક્ષા પ્રવક્તાએ આ અંગે જાણકારી આપી હતી. પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, પાકિસ્તાની સૈનિકોએ સવારે આશરે 9 વાગ્યે ભારતીય ચોકીઓને નિશાનો બનાવી, જેનો ભારતીય સૈનિકોએ મુંહતોડ જવાબ આપ્યો હતો.

ગોળીબારીમાં કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જોકે, અંતિમ સૂતના મળવા સુધી ગોળીબારી ચાલુ હતી. આ સેક્ટમાં બુધવારે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ગોળીબારીમાં સીમા સુરક્ષા બળનો એક જવાન શહિદ થઈ ગયો હતો જ્યારે એક જવાન ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, જવાન શહિદ થવાની ઘટના બાદ જવાબી કાર્યવાહીમાં ઘણા પાકિસ્તાની સૈનિકો પણ મરાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp