સરકાર ગરીબો માટે કામ કરે છે, અંબાણી-અદાણી માટે નહીં: PM મોદી

PC: ndtv.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર કરી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, અમારી સરકાર અંબાણી-અદાણી માટે નહીં, પરંતુ ગરીબો માટે કામ કરે છે. તેમણે ગુજરાતમાં એક જનસભામાં સંબોધન દરમિયાન કહ્યું હતું કે, મારી સરકારે શૌચાલય બનાવવાની પહેલ કરી હતી. શું અંબાણી અને અદાણી જેવા અમીર લોકો નિત્ય ક્રિયાઓ માટે ખેતરમાં ખૂલ્લામાં જતા હતા? શું શૌચાલય ગરીબો માટે ન હોવું જોઈએ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.