હવે નહીં થાય ટ્રેનમાં તકરાર, રેલવેએ લીધો મહત્ત્વનો નિર્ણય

PC: staticflickr.com

રેલમાં સફર દરમિયાન આપણે ઘણા લોકોને ઝઘડતા જોયા હશે. આ ઝઘડાને ઓછા કરવા માટે રેલવેએ સૂવાના ઓફિશિયલ સમયમાં ફેરફાર કર્યો છે અને સૂવાના સમયમાં એક કલાકનો ઘટાડો કરી દીધો છે. રેલવે બોર્ડ તરફથી સર્ક્યૂલર જાહેર થયું હતું, જે મુજબ રિઝર્વ કોચમાં યાત્રીઓ હવે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જ સૂઈ શકશે, જે અન્ય લોકોને સીટ પર બાકી વધેલા કલાકમાં બેસવાની તક મળે. પહેલાં આ સમય રાત્રે 9થી સવારે 6 વાગ્યાનો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.