રમઝાન દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં શરતી સીઝફાયરની ઘોષણા
રમઝાનના પવિત્ર મહિનાની આવતીકાલથી શરૂઆત થવાની છે અને તેને લઈે ગૃહ મંત્રીલયે કાશ્મીરને લઈને મોટો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલયેે રમઝાન મહિના દરમિયાન શાંતિ કાયમ રાખવા માટે જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન પર રોક લગાવી દીધો છે.
The Centre asks Security Forces not to launch operations in Jammu & Kashmir during the holy month of Ramzan. Decision taken to help the peace loving Muslims observe Ramzan in a peaceful environment.
— HMO India (@HMOIndia) May 16, 2018
HM Shri @rajnathsingh has informed the Chief Minister, J&K of Centre’s decision.
ગૃહ મંત્રાલયે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે કેન્દ્ર સરકારે સુરક્ષા બળોને આદેશ આપ્યો છે કે રમઝાનના પવિત્ર મહિનામાં સુરક્ષા બળ કોઈ સૈન્ય ઓપરેશન ન કરે. આ નિર્ણય કેન્દ્ર સરકારે શાંતિ વ્યવસ્થામાં વિશ્વાસ કરતા મુસલમાનોને જોઈને લીધો છે. આ નિર્ણય રમઝાન દરમિયાન કોઈને પરેશાનીનો સામનો કરવો પડશે અને શાંતિપૂર્ણ સૌ રહી શકે.
Security Forces to reserve the right to retaliate if attacked or if essential to protect the lives of innocent people.
— HMO India (@HMOIndia) May 16, 2018
Government expects everyone to cooperate in this initiative and help the Muslim brothers & sisters to observe Ramzan peacefully and without any difficulties.
ગૃહ મંત્રાલયે ટ્વીટ કરીને એ પણ કહ્યું હતું કે ઈસ્લામથી આંતક અને હિંસાને અલગ કરવા જરૂરી છે. જ્યાં સુધી માસૂમ જનતા પર કોઈ આંતકી હુમલો ન થાય ત્યાં સુધી ફાયરિંગ કરવામાં આવશે. નહીં. આ નિર્ણય મુસલમાન ભાઈ, બહેનોની સુરક્ષા માટે લેવામાં આવ્યો છે, જેથી રમઝાન દરમિયાન તેઓ શાંતિથી રહી શકે.
I wholeheartedly welcome the Ramadan ceasefire & would like to thank @narendramodi ji & @rajnathsingh ji for their personal intervention. My gratitude also to the leaders & parties who participated in the All Party Meeting & helped build consensus towards this announcement. 1/2
— Mehbooba Mufti (@MehboobaMufti) May 16, 2018
આ નિર્ણય માટે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહનો આભાર માન્યો હતો. થોડા દિવસો પહેલા મુફ્તીએ કેન્દ્ર સરકારને રમઝાન અને અમરનાથ યાત્રાને જોઈને સૈન્ય ઓપરેશન ન કરવા અને શાંતિપૂર્ણ માહોલ બનાવવાની અપીલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp