જ્યાં સુરક્ષિત અનુભવતા હોય ત્યાં જાય હામિદ અંસારીઃ RSS નેતા

PC: exposeindialive.com

પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ હામિદ અંસારીના ‘મુસ્લિમોમાં અસુરક્ષાની ભાવના’વાળા સ્ટેટમેન્ટ પર RSS નેતા ઈન્દ્રેશ કુમારે કહ્યું હતું કે, અંસારીને તકલીફોમાં ન રહેવું જોઈએ અને એ દેશમાં ચાલ્યા જવું જોઈએ, જ્યાં તેઓ સુરક્ષિત અનુભવતા હોય. તેઓ પહેલાં ભારતીય હતા, હવે સાંપ્રદાયિક થઈ ગયા. તેઓ 10 વર્ષ ધર્મનિરપેક્ષ હતા, હવે કટ્ટરપંથી મુસ્લિમ થઈ ગયાં. ઉલ્લેખનીય છે કે, અંસારીના સ્ટેટમેન્ટ બાદ તેમની ખૂબ આલોચના થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.