ગૌતમ અદાણીએ કેમ કહ્યું કે 8 કલાક ઘરમાં રહેશો તો પત્ની ભાગી જશે

PC: x.com/AdaniOnline

દેશમાં અત્યારે વર્ક લાઇફ કલ્ચર પર જબદસ્ત ડિબેટ ચાલે છે. ગયા વર્ષે ઇન્ફોસીસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ કહેલું કે યુવાનોએ સપ્તાહમાં 70 કલાક કામ કરવું જોઇએ. હવે ગૌતમ અદાણીએ એક ઇન્ટરવ્યૂમાં વર્ક લાઇફ બેલેન્સ વિશે વાત કરી છે.

ગૌતમ અદાણીએ કહ્યું કે, બધા વ્યકિતઓની કામની પ્રાયોરિટી જુદી જુદી હોય છે. કોઇકનું વર્ક લાઇફ બેલેન્સ બીજા પર થોપી શકાય નહીં. મારું વર્ક લાઇ બેલેન્સ અલગ હોય અને તમારું અલગ હોય શકે. તેમણે કહ્યું કે, કોઇક વ્યકિત પરિવાર સાથે 4 કલાક ફાળવીને ખુશી આનંદ મેળવી શકે અને કોઇકને પરિવાર સાથે 8 કલાક બેસવામાં આનંદ મળે. પરંતુ જો તમે 8 કલાક ઘરે બેસશો તો પત્ની ભાગી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp