'તને નહીં જવા દઉં...', રહેમાને ગીતકારને ઘરમાં બેસાડી, અડધી રાતે લખાવ્યું ગીત
દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ 'અમર સિંહ ચમકીલા' રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું નિર્દેશન ઈમ્તિયાઝ અલીએ કર્યું છે. પંજાબી સિંગર અમર સિંહ ચમકીલાના જીવન પર આધારિત ફિલ્મને દુનિયાભરમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ચમકીલાના ગીતોની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે. ફિલ્મના ગીતો ઇર્શાદ કામીલે લખ્યા