દિલ્હીમાં AAPના 8 ધારાસભ્યો ભાજપમાં ગયા તો કેજરીવાલે ગુજરાતમા બદલો લીધો

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા જેને કારણે કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો હતો, પરંતુ કેજરીવાલે એ વાતનો બદલો ગુજરાતમાં લઇ લીધો છે.
ગુજરાતમાં 66 નગર પાલિકાઓની 16 ફેબ્રુઆરીએ ચૂંટણી છે એ પહેલા મધ્ય ગુજરાતના વડોદરામા આવતી કરજણ નગર પાલિકાના 10 કોર્પોરેટરો તેમના સમર્થકો સાથે ભાજપ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટી જોઇન કરી લીધી છે. અને આ બધા મોટા પદ પર હતા.
बीजेपी के गढ़ कहे जाने वाले गुजरात में इतनी बड़ी संख्या में BJP नेताओं का आम आदमी पार्टी जॉइन करना ये दिखाता है कि अब खुद बीजेपी के लोगों को भी अपनी पार्टी से कोई उम्मीद नहीं रही। वे भी मानते हैं कि जनता का भला सिर्फ़ आम आदमी पार्टी ही कर सकती है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 1, 2025
आम आदमी पार्टी परिवार में… https://t.co/zb7e8gJKM7
આમ આદમી પાર્ટીના ગુજરાતના પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ભાજપમાંથી આવેલા કોર્પોરેટરોને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવીને સભ્ય તરીકે સામેલ કર્યા હતા. ભાજપ માટે આ એક ઝટકો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp