હાર્દિકે કેમ કહ્યું કે મોકો મળે તો મને ખતમ કરી નાંખજો?

PC: khabarchhe.com

આજે ભરૂચના સરભાણાં ગામ ખાતે 10 ગામોની અનામત અને બેરોજગારીના મુદ્દે સભા યોજાઈ હતી. આ સભામાં હાર્દિકે કહ્યું કે હા હું ખોટો છું માની
જ લો.તમને મોકો મળે તો મને ખતમ કરી નાખજો.પણ આ લડાઈનો મુખ્ય મુદ્દો અનામત અને અત્યાચાર સામે અધિકાર છે.એ મુદ્દાની વાત કરે ભાજપ.બાકી હાર્દિક પટેલ કંઈ કરતો જ નથી.સમાજ અને રાજ્યના ભવિષ્ય માટે હું ફક્ત નિમિત્ત બન્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.