23 કે 24? ક્યારે છે હનુમાન જયંતી? જાણો શુભ મુહૂર્ત અને પૂજન વિધિ
દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાએ હનુમાન જયંતીનો તહેવાર મનાવવામાં આવે છે. એવી માન્યતાઓ છે કે હનુમાનજી આજે પણ સશરીર ધરતી પર ઉપસ્થિત છે, એટલે તેને હનુમાન જન્મોત્સવ કહેવું પણ ખોટું નહીં હોય. કહેવાય છે કે બજરંગબલીનું નામ લેવાથી જ દુઃખ, સંકટ, ભૂત, પિશાચ કોસો દૂર ભાગી જાય છે. ત્યારે તો તુલસીદાસે