સામાન્ય નાગરિકોના પ્રશ્નોનોને હલ કરતું બજેટઃ દર્શના જરદોશ

PC: twimg.com

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને રજુ કરેલા બજેટને સુરતના સાંસદ દર્શનાબેને જરદોશે આવકારતાં જણાવ્યું કે, બજેટ સામાન્ય નાગરિકના પ્રશ્નોને સમાધાનની દિશામાં લઇ જનારું ઠરશે. શિક્ષણ ક્ષેત્ર અને યુવાઓને બજેટથી નવી આશા બંધાય છે. તો ટેક્સ ચુકવતા નાગરિકોને પસંદગી મળવાથી ઇન્કમટેક્સલ ઘટાડવાનો લાભ વધુ નાગરિકોને મળી શકશે. આ ઉપરાંત બેકિંગ સેક્ટરને પણ આ બજેટથી આશા બંધાય છે. બેંકમાં મુકેલી રકમ રૂપિયા 1 લાખથી વધારી રૂપિયા 5 લાખ સુધી વીમાથી સુરક્ષિત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp