જ્યાં રાહુલ જાય છે, ત્યાં કોંગ્રેસ હારે છેઃ યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે, ત્યારે વલસાડમાં BJPની ગૌરવ યાત્રામાં કોંગ્રેસના વાઇસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધી પર શાબ્દિલ હુમલો કરતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, કોંગ્રેસના શહજાદાએ ગુજરાતના લોકોને ગુમરાહ કરવાની કોશિશ કરી છે. ગુજરાતે દેશને મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને નરેન્દ્ર મોદી આપ્યા છે. એવું કહેવામાં આવે છે કે, રાહુલ ગાંધી જ્યાં પણ જઈને પ્રચાર કરે છે, ત્યાં કોંગ્રેસ ચૂંટણી હારી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.