યુવરાજ સિંહે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
2011 વર્લ્ડ કપના હીરો અને ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહે ફાઇનલી ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આજે યુવરાજ સિંહે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.
Yuvraj Singh: After 25 years in and around the 22 yards and almost 17 years of international cricket on and off, I have decided to move on. This game taught me how to fight, how to fall, to dust off, to get up again and move forward pic.twitter.com/NI2hO08NfM
— ANI (@ANI) June 10, 2019
યુવરાજ સિંહે મુંબઈની સાઉથ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેણે સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. યુવરાજ સિંહ 2019 ક્રિકેટ વર્લ્ડ કપમાં રમવા માગતો હતો, પરંતુ ખરાબ ફોર્મને કારણે તેનું સપનું અધૂરું રહી ગયું હતું.
Posted by Yuvraj Singh on Monday, June 10, 2019
રિપોર્ટ મુજબ યુવરાજ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લઇને ICC માન્યતા પ્રાપ્ત વિદેશી T20 લીગમાં રમવા માગે છે. યુવી વિદેશી T20 લીગમાં ફ્રિલાન્સ ક્રિકેટર તરીકે રમી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp