યો-યો ટેસ્ટમાં યુવરાજ ફરી ફેલ, અશ્વિન-પૂજારા પાસ

PC: hindustantimes.com

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર યુવરાજ સિંહના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. ફરીએકવાર યુવરાજની વાપસી પર પાણી ફરી ગયું છે. યુવરાજ સિંહ ફરી યો-યો ટેસ્ટમાં ફેલ થયો છે. બીજી બાજુ ભારતીય ટીમનો સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને ટેસ્ટનો બેસ્ટ પ્લેયર ચેતેશ્વર પૂજારાએ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં થયેલા યો-યો ટેસ્ટમાં પાસ થઈ ગયા છે. યો-યો BCCIનો ફીટનેસ માટે લેવામાં આવતો ટેસ્ટ છે. અશ્વિને ટેસ્ટ પાસ કર્યા બાદ ટ્વીટ કરી હતી કે, બેંગ્લોરની યાત્રા સારી રહી. યો-યો ટેસ્ટ પૂરો થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.