JIOએ પોતાના ગ્રાહકોને આપી મોટી દિવાળી ગિફ્ટ

PC: intoday.in

રિલાયન્સ JIOએ પોતાના ગ્રાહકોને દિવાળીની ગિફ્ટ આપતા 399 રૂપિયાના દરેક રિચાર્જ પર 100% કેશબેક આપવાની જાહેરાત કરી છે. એટલે કે, તમે 399 રૂપિયાનું રિચાર્જ કરાવશો તો કંપની પૂરેપૂરા રૂપિયા પાછા આપી દેશે. રિલાયન્સના જણાવ્યા મુજબ આ ઓફર 12 ઓક્ટોબરથી દેશભરમાં લાગુ થઈ ગઈ છે અને 18 ઓક્ટોબર સુધી લાગુ રહેશે. કંપની તરફથી JIO એપમાં 50 રૂપિયાના 8 કેશબેક વાઉચર આપવામાં આવશે, જેનો 15 સપ્ટેમ્બર બાદ તમે ગમે ત્યારે ઉપયોગ કરી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.