નિતેશ તિવારીની રામાયણમાં મંદોદરી અને ભરત બનશે આ એક્ટર્સ!
નિતેશ તિવારીની 'રામાયણ'પર કંઈક ને કંઈક આવતું જ રહે છે. ક્યારેક તેની કાસ્ટિંગને લઈને તો ક્યારેક સ્પેશિયલ ઇફેક્ટ્સને લઈને. પહેલા કહેવામાં આવ્યું કે, ફિલ્મમાં રણબિર કપૂર રામનો અને સાઈ પલ્લવી સીતાનો રોલ કરશે. પછી યશનું નામ પણ તેની સાથે જોડાયું. હવે કેટલાક અન્ય મોટા એક્ટર્સના નામ ફિલ્મ સાથે જોડવાના સમાચાર