ડો.ચેતનાબેન પટેલ પીએચડી થયા

PC: Khabarchhe.com

શ્રી ભારતીમૈયા કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રીના પ્રાધ્યાપક ડો.ચેતનાબેન સુરેશભાઈ પટેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મેડિસિન વિદ્યાશાખામાં પીએચડી થયા છે. એમને ઓપ્ટોમેટ્રીમાં "STUDY OF THE VISUAL OUTCOME OF BILATERAL IMPLANTATION OF THE DIFFRACTIVE MULTIFOCAL INTRAOCULAR LENSES IN PATIENTS WITH CATARACTS" શીર્ષક અને કોલેજના આચાર્ય અને સિન્ડિકેટ સભ્ય ડો. મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ મહાનિબંધ તૈયાર કરી યુનિવર્સિટીમાં રજૂ કર્યો હતો. યુનિવર્સિટીએ તેમને પીએચડીની ડિગ્રી એનાયત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp