રસ્તા પર નમાઝ અદા કરવાથી ન રોકી શકું તો જન્માષ્ટમી કેવી રીતે રોકું: CM યોગી

PC: facebook.com/MYogiAdityanath

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં એક કાર્યક્રમમાં બુધવારે કહ્યું હતું કે, જો તેઓ ઈદ દરમિયાન રસ્તાઓ પર નમાઝ અદા કરવાને ન રોકી શકે તો, તેમને પોલીસ ચોકીઓમાં ઉજવવામાં આવતી જન્માષ્ટમી રોકવાનો પણ કોઈ અધિકાર નથી. આ ઉપરાંત તેમણે કાવડ યાત્રા દરમિયાન DJ અને લાઉડસ્પીકર પર રોક લગાવવાની વાતનો પણ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, કાવડ યાત્રામાં DJ નહીં વાગે તો શું સ્મશાન યાત્રામાં વાગશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.