હવે કપિલ શર્માથી નારાજ થયા સિદ્ધુ

PC: firstpost.com

કપિલ શર્મા ફરીવાર ખોટા કારણે સમાચારમાં છવાયો છે. જાણકારી અનુસાર નવજોતસિંહ સિદ્ધુ કપિલ શર્માથી નારાજ છે. સિદ્ધુ તેમની તબિયત ખરાબ હોવાના કારણે શુટિંગ પર આવી શક્યા ન હતા. તેના સ્થાને કપિલે અર્ચના પૂરણ સિંહને બોલાવવાનું વિચાર્યું, સિદ્ધુને તે જરાપણ ગમ્યું ન હતું. જોકે કપિલને આ તેની જાણ થતાં જ તેણે અર્ચના પૂરણ સિંહને શુટિંગ પર આવવાની ના પાડી દીધી હતી. જોકે સિદ્ધુ અને કપિલે આ મુદ્દે પ્રતિક્રિયા આપી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.