આ કારણે યુવી-રૈના થયા ટીમમાંથી આઉટ

PC: xtratime.in

યુવરાજ સિંહ અને સુરેશ રૈનાને વનડે ટીમમાં નહીં સમાવવા પાછળનું કારણ જાહેર થયું છે. તેઓ નેશનલ ક્રિકેટ એકેડમી(NCA)ની 'યો-યો' ટેસ્ટમાં ફેલ થયા હતા, આ ટેસ્ટ ફિટનેસ પરીક્ષણ માટે ઘણી મહત્ત્વની માનવામાં આવે છે. 'યો-યો' ટેસ્ટમાં ખેલાડીઓનો સ્કોર 19.5 કે તેનાથી વધુ હોય તો જ તેમને સિલેક્શન માટે ઉપલબ્ધ ગણવામાં આવે છે. યુવરાજ સિંહ અને રૈનાનો સ્કોર તેમાં ઓછો રહ્યો હતો અને તેથી તેમને ટીમમાં સ્થાન મળ્યું ન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.