આજના દિવસે થયો હતો એમ.એફ.હુસૈનનો જન્મ

PC: wordpress.com

ભારતમાં પિકાસો ઓફ ઈન્ડિયા તરીકે જાણીતા પ્રસિદ્ધ ચિત્રકાર એમ.એફ.હુસૈનનો આજે જન્મ દિવસ છે. 17 સપ્ટેમ્બર, 1915ના રોજ મહારાષ્ટ્રમાં જન્મેલા હુસૈનના તેમના વિશિષ્ટ પ્રદાન બદલ 1966-1971મા બે વાર પદ્મશ્રી પુરસ્કાર, 1973મા પદ્મભૂષણ પુરસ્કાર અને 1991મા પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. પરંતુ પેઇન્ટિંગને કારણે વિવાદમાં રહેવાને કારણે તેમને ભારત છોડવું પડ્યું હતું. 2010મા તેમને કતારની નાગરિકતા મળી હતી અને 9 જૂન, 2011ના રોજ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.