ગુજરાતમાં લોકસભાની 26 માંથી ભાજપે 27 ટકા કોંગ્રેસીઓને ટિકિટ આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વખત કહેલું કે કોંગ્રેસ મૂક્ત ભારત બનાવવાનું છે અને અત્યારે એ પ્રમાણે થઇ પણ રહ્યું છે. કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં આવી ગયા છે. જો કે કોંગ્રેસના નેતાઓ હવે કહે છે કે કોંગ્રેસ મૂક્ત નહી, પરંતુ કોંગ્રેસ યૂક્ત ભાજપ થઇ ગયું છે. ભાજપ ભલે લોકસભાની બધી