રૂપાલાનો વિરોધ ચાલુ રાખીને ક્ષત્રિય સમાજે ભાજપને સમર્થન આપ્યું: સી આર પાટીલ
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગુરુવારે સાંજે અચાનક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને મીડિયાને કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતની 108 ક્ષત્રિય સમાજની સંસ્થાના પ્રતિનિધિઓ મને મળવા આવ્યા હતા અને તેમણે કહ્યું છે કે પરષોત્તમ રૂપાલાનો વિરોધ ચાલું રાખીને અમે ભાજપને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્થન આપીશું પાટીલે કહ્યુ