રાતના સમયે ડિનરમાં સામેલ ના કરો આ વસ્તુ, વધી શકે છે બે ગણું વજન

PC: mymedicalmantra.com

જો તમે રાતના સમયે જંક ફૂડ ખાવાની આદત છે તો સાવધાન થઇ જાઓ. તેથી સ્વાસ્થ્યને નુકસાન પહોચવા ઉપરાંત આ તમારી ઉંઘમાં ઉણપ લાવી શકે છે અને વધતા વજનને પણ આમંત્રણ આપી શકે છે. શોધ દરમિયાન જાણકારી મળી શકે છે કે ઉંઘની ખરાબ ગુણવતા જંક ફૂડની લાલચ સાથે જોડાયેલી છે અને તે સહયોગીઓને મોટાપણ,ડાયાબિટીસ તેમજ અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી જોડાયેલ છે.

અમેરિકાના ટક્સન સ્થિત એરિજોના વિશ્વવિદ્યાલયમાં મનોચિકિત્સા વિભાગે માઇકલ એ ગ્રેન્ડનરે કહ્યું કે,"પ્રયોગશાળાના અભ્યાસથી જાણકારી મળી છે કે જંક ફૂડના લાલચના કારણે ઉંઘમાં ઉણપ આવી શકે છે, જે આગળ વધતા રાતમાં અસ્વસ્થ નાસ્તાની ટેવમાં બદલી શકે છે અને તેથી મોટાપા વધી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે ખરાબ ઉંઘ, જંક ફૂડની લાલચ અને રાતના સમય અસ્વસ્થ નાસ્તાની વચ્ચેનો સંબંધ એક મહત્વપૂર્ણ રીતેને રજૂ કરી શકે છે કે ઉંઘ હળવા ભોજનની ક્રિયાને કાબૂમાં લાવવા મદદ કરે છે."


ફોન પર કરવામાં આવેલા આ અભ્યાસને બાલ્ટીમોરમાં એસોસિએટેડ પ્રોફેસનલ સ્લીપ સોસાયટીજ એલએલસી (એપીએસએસ)ની 32મી વાર્ષિક બેઠકમાં પ્રસ્તુક કરવામાં આવ્યું. તેમાં 3,105 પુખ્ત વયના લોકો પાસેથી મેળવેલા ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp