ગુજરાતને મળ્યા નવ IAS અધિકારીઓ, ટૂંક સમયમાં પોસ્ટિંગ થશે

PC: dailyhunt.in

ભારત સરકારની નોકરીમાં 120 નવા IAS ઓફિસર દાખલ થયા છે જેમને કેડરની પસંદગી આપવામાં આવી છે જેમાં ગુજરાતના ફાળે નવા નવ IAS ઓફિસરો આવ્યા છે, જેમનું પોસ્ટિંગ હવે પછી કરવામાં આવશે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતને ફાળવવામાં આવેલા નવા નવ IAS ઓફિસરોને ટૂંક સમયમાં પોસ્ટિંગ આપવામાં આવશે.

નવા નવ IAS ઓફિસરો

ઓફિસરનું નામ હોમ સ્ટેટ
શિવાની ગોયલ દિલ્હી
અંકિત પન્નુ દિલ્હી
ઉત્સવ ગૌતમ ઉત્તર પ્રદેશ
અપર્ણા ગુપ્તા દિલ્હી
મમતાબેન પોપટ ગુજરાત
પુષ્પ લતા હરિયાણા
અક્ષયા બુદાનિયા રાજસ્થાન
હસરત જાસ્મીન પંજાબ
ભાપકર સ્નેહલ મહારાષ્ટ્ર

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp