વન વિભાગની અપીલઃ પારીજાત વૃક્ષના રોપા વાવવા

PC: GreenMyLife.com

આ ચોમાસામાં વહુમૂલ્ય વૃક્ષ પારીજાતના રોપા નજીકની વન વિભાગની નર્સરીમાંથી લાવીને તમારા ઘરની નજીક રોપવા માટે વન વિભાગે અપીલ કરી છે. આ વૃક્ષના ફાયદાનો પ્રચાર વન વિભાગ કરી રહ્યો છૈ.
40 વર્ષ જુના સાંધા ના દુખાવાને 7 દિવસ મા સારો કરી શકે એવી ક્ષમતાં આ વૃક્ષના પાનમાં છે. ઘૂંટણ, કમરનો દુઃખાવો, સંધિવા માટે પારિજાત ના વૃક્ષ નાં પાન કામ ની ઔષધિ છે. એવું વૈદિક શાસ્ત્ર કહે છે.
પારિજાત નાં 5-7 પાન તોડી અને એની ચટણી બનાવી એક ગ્લાસ પાણીમાં નાખી અડધું થઇ જાય ત્યાં સુધી તેને રાતે ગરમ કરો. એક્દમ ઠંડું થય જાય ત્યાંરે સવારે ભૂખ્યા પેટે 4 - 5 દિવસ પીવું. જૂનો આર્થંરાઇટ્સ(વા) છે તો 15 થિ 20 દિવસ પણ લઇ શકો છો

વન વિભાગની વિનંતિ છે કે ઘરમાં થોડી પણ જગ્યા હોય તો ત્યાં પારિજાત નું વૃક્ષ વાવો, ખુબજ કામ આવશે. તમારા નઈ તો તમારા પાડોશી ને કામમાં આવશે. આજ કાલ લોકો ને સાંધાનો રોગ ખુબજ થાય છે. અને ચિકનગુનીયામાં પણ પારિજાત ના વૃક્ષનાં પાનનો રસ પીશો તો ત્રણ દિવસ મા ઠીક થઇ જાશે. વૃદ્ધ માણસો ને પેશાબ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા છે, જેવી રીતે કે પેશાબ અટકવો, ટીપું ટીપું કરી ને પેશાબ થવો. પેશાબ કરતી વખતે બળતરા થવી જેવી તકલીફો પારિજાત ના પાન ના રસ થિ ઠીક થઈ જાય છે.

પારિજાત નાં પાન તોડી એની ચટણી બનાવી એક ગ્લાસ પાણીમાં નાખી દો. એ પાણી અડધું નો થઈ જાય ત્યાં સુધી ગરમ કરો. હવે એ પાણી ને સાઈડ મા રાખી દો,પાણી એક્દમ ઠંડું થઈ ગયા પછિ એને ગાળી લ્યો અને એને પી જાવ.પાન ને ચાવી ને ખાશો તો અસર થાતાં જાજા દિવસ લાગશે. એટલાં માટે પાન ને પીસી અને એની ચટણી બનાવી પાણી સાથે લેશો તો અસર જલદી થાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp