ગુજરાતના IAS અધિકારી વાઘેલાને દેશની આર્થિક નીતિમાં શ્રેષ્ઠ કામ બદલ ઍવોર્ડ

PC: khabarchhe.com

12મા સિવિલ સર્વિસ ડેની ઉજવણી નિમિત્તે વિજ્ઞાન ભવન, નવી દિલ્‍હી ખાતે ગુજરાત સરકારના વેચાણ વેરા કમિશનર પી.ડી. વાઘેલા IASને સમગ્ર દેશમાં GST જાગૃતિ અંગેની શ્રેષ્‍ઠ કામગીરી બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના હસ્‍તે પ્રધાનમંત્રી ઍવોર્ડથી નવાજવામાં આવ્‍યા. પી.ડી. વાઘેલા GSTને લગતી ભારત સરકારની અલગ 6 સમિતિઓમાં રહીને કાયદાના અમલ માટે સમગ્ર દેશમાં GSTના સરળ અમલ માટે શ્રેષ્ઠ કામ કરીને ગુજરાતનું નામ અર્થ વ્યવસ્થામાં ઊંચુ કર્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp