'ચક દે ઈન્ડિયા'ના કબીર ખાન પર લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ
'ચક દે ઈન્ડિયા' જેમના જીવન પર આધારિત હતી એવા પૂર્વ હોકી ખેલાડી અને કોચ મીર રંજન નેગી ફરી મુશ્કેલીમાં પડ્યા છે, તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લાગવાને કારણે તેઓ નોકરીમાંથી સસ્પેંડ થઈ શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સના ચીફ કમિશ્નર દેવેન્દ્ર સિંહે મીર રંજન નેગી સહિત અસિસ્ટન્ટ કમિશ્નર વીએમ ગાનૂને સસ્પેંડ કરવા ચિઠ્ઠી લખી છે. નેગી પર એર કાર્ગો કોમ્પલેક્ષમાં ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લાગ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.