વાજપેયીના ખબર-અંતર પૂછવા ગયા CM રૂપાણી

PC: oneindia.com

મુખ્યમંત્રી વિજય રૂપાણી નીતિ આયોગની બેઠક પૂર્ણ થતા નવી દિલ્હી ખાતે એઇમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૂર્વ પ્રધાનમંત્રી અને વરિષ્ઠ અગ્રણી અટલબિહારી વાજપેયીજીના ખબર અંતર પૂછવા ગયા હતા. અટલ બિહારી વાજપેયીજી તા.11 જૂનથી એઇમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુખ્યમંત્રીએ વાજપેયીજીના સુસ્વાથ્યની કામના આ તકે કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp