સરકારે ‘ઉડતા પંજાબ’ પાસ ન કરવા કહ્યું હતું: નિહલાનીનો ખુલાસો

સેન્સર બોર્ડના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા બાદ પહલાજ નિહલાનીએ એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ગત વર્ષે રીલિઝ થયેલી પંજાબમાં ડ્રગ્સની સ્થિતિ પર બનેલી ફિલ્મ ‘ઉડતા પંજાબ’ને પાસ ન કરવા માટે સરકાર તરફથી તેને પ્રેશર કરવામાં આવ્યું હતું. મિનિસ્ટ્રી અને પંજાબથી પણ મને ફિલ્મ પાસ ન કરવા પ્રેશર કરાયું હતું, પરંતુ મેં અધ્યક્ષ હોવાને કારણે ગાઇડલાઇન્સને અનુસરીને ફિલ્મને પાસ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.